પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શોચાલય બનાવવામાં થયેલ ભષ્ટ્ચાર..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર ના નીતિ નિયમો અનુસાર બનાવવા ના સંડાસ માં ગેરરીતિ થયાનું બહાર આવેલ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ના રવિનગર માં બનાવવા આવેલ સંડાસ હલકી ગુણવત્તા ના બનાવી કોન્ટ્રાકટર દ્વારા અધિકારી ની મીલી ભગત થી લાખો રૂપિયા ઉપાડી લીધા નું ગામ ના એક જાગૃત નાગરિકે ને […]

Continue Reading

પાટણ: રાધનપુરના અરજણસર ગામ નજીક મંજુર થયેલ જગ્યાને બદલે ખેતરમાં નાળુ બનાવતા વિવાદ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ નાળાના કામમાં આચરેલ ગેરરીતીની ચાડી ખાતી થેલીઓ બહાર દેખાવા લાગતા તપાસની માંગ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામ નજીક કાચા રસ્તા ઉપર નાળાનું કામ મંજુર થવા પામ્યુ હતુ.જયારે નાળાનુ કામ મંજુર થયેલ જગ્યાની બદલે ખેતર અંદર બનાવવામાં આવતા વિવાદ ઉભો થવા પામ્યો હતો જયારે નાળાના કામમાં આચરવામાં આગવેલ ગેરરીત ની તપાસ થવા […]

Continue Reading

પાટણ: રાધનપુર તાલુકાના જાવંત્રી અને વડલાળા ગામના તળાવમાં માછલીઓના મોત.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર તાલુકાના જાવંત્રી અને વડલાળા ગામ તળાવમાં માછલીઓના મોત. રાધનપુર તાલુકાના જાવંત્રી અને વડલાળા ગામના તળાવમાં અચાનક કોઈ અગમ્ય કારણસર માછલીઓના મોત નીપજ્યા હતા મરી ગયેલ માછલીઓ કીનારા પર અને પાણીમાં તરતી હોવાને કારણે ગામમાં રોગચાળો ફેલાવવાની દહેશત હોવાનું ગામના લોકોએ જણાવ્યું હતું તંત્ર દ્વારા મરી ગયેલ માછલીઓનો તાત્કાલીક નીકાલ કરવામાં આવે […]

Continue Reading

પાટણ: રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા સ્વ સહાય જુથના આગેવાનો અને મહિલા મંડળ ડાયલ આઉટ દ્વારા ઘરેલુ હિંસા-અધિનિયમ તથા મહિલાલક્ષી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી અને શંખેશ્વરમા રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા ઘણા સમયથી છેવાડા ગામ સુધી પહોંચી અવનવા માધ્યમોથી ગ્રામ વિકાસના કાર્યો કરવામા આવી રહ્યા છે. તાજેતરમા કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા પોતાના કાર્ય વિસ્તારના ગામો સાથે સંપર્કમા રહી સ્વ સહાય જુથના આગેવાનો સાથે રાષ્ટ્રીય મહિલા આયોગ દિલ્હી, મહિલા […]

Continue Reading

પાટણ: શંખેશ્વર તાલુકાના કંચનપુરા ગામે ખેડૂત દ્વારા તૈયાર કરાયેલા હોલિયાનું નિરિક્ષણ કરતાં જિલ્લા કલેક્ટર

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ વરસાદી પાણીના સંગ્રહ અને જળસંવર્ધન માટે હોલિયાનું નિર્માણ કરવા જિલ્લા કલેક્ટરનું આહ્વાન ચોમાસાની ઋતુ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરસાદી પાણીના સંગ્રહ માટે શંખેશ્વર તાલુકાના કંચનપુરા ગામે ખેતરમાં તૈયાર કરવામાં આવેલા હોલિયાની જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સુજલામ સુફલામ […]

Continue Reading

શંખેશ્વરમાં પ્રેમરત્ન પરિવાર અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસએ 15,000 હોમીયોપેથીક દવા વિતરણ કરાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આપણી સંસ્કૃતિ છે અંધકાર મહીં એક નાનકડો દીપ બની અજવાળું પાથરવાની-જીજ્ઞા શેઠ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવેલી કોરોનાવાઇરસ ની પ્રિવેન્ટીવ દવા શંખેશ્વર ગામે પ્રેમરત્ન પરિવાર અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ દ્વારા વૈશ્વિક મહામારી કોરોનાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે ત્યારે કોરોના સહિતની બીમારીઓથી લોકોને બચાવી તેની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે 15,000 […]

Continue Reading

પાટણ: રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા સ્વ સહાય જુથના આગેવાનો સાથે ડાયલ આઉટ દ્વારા યોજનાકીય માહિતી થકી આત્મનિર્ભર અંગેની સમજ ઉભી કરવામાં આવી

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ પાટણ જિલ્લાના રાધનપુર,સાંતલપુર,સમી અને શંખેશ્વરમા રીલાયન્શ ફાઉન્ડેશન ઘણા સમયથી છેવાડા ગામ સુધી પહોંચી અવનવા માધ્યમોથી ગ્રામ વિકાસના કાર્યો કરવામા આવી રહ્યા છે. તાજેતરમા કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા પોતાના કાર્ય વિસ્તારના ગામો સાથે ડીઝીટલ માધ્યમ થી સંપર્કમા રહી સ્વ સહાય જુથના આગેવાનો સાથે જિલ્લા ગ્રામીણ વિકાસ એજંસી, દેના […]

Continue Reading