પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શોચાલય બનાવવામાં થયેલ ભષ્ટ્ચાર..
રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર ના નીતિ નિયમો અનુસાર બનાવવા ના સંડાસ માં ગેરરીતિ થયાનું બહાર આવેલ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ના રવિનગર માં બનાવવા આવેલ સંડાસ હલકી ગુણવત્તા ના બનાવી કોન્ટ્રાકટર દ્વારા અધિકારી ની મીલી ભગત થી લાખો રૂપિયા ઉપાડી લીધા નું ગામ ના એક જાગૃત નાગરિકે ને […]
Continue Reading