પાટણ ખાતે સરસ્વતી નદીના કિનારે કારગીલ વિજય વનના નિર્માણ થકી વિર શહિદોને હરિત વિરાંજલી આપવામાં આવી.
રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ ખાતે નિર્માણ પામનાર સહસ્ત્ર તરૂ વનના પ્રથમ તબક્કામાં ૧૧,૧૧૧ વૃક્ષોના વાવેતર દ્વારા કારગીલના યુદ્ધમાં શહિદ થનાર વિર જવાનોને પાટણ ખાતે હરિત વિરાંજલી આપવામાં આવી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા સરસ્વતી નદીના કિનારે કારગીલ વિજય વન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કારગીલ વિજય વન ખાતે વૃક્ષારોપણ કરતાં જિલ્લા કલેક્ટર આનંદ […]
Continue Reading